ગાંધીનગર IIT દ્વારા 4 સ્થળો પર વેસ્ટ વોટરમાં કોવિડ-19નું રિસર્ચ

પાટનગરમાં 1500 વેક્સિનેશન સેન્ટર ઉભા કરાશે, 8,000 કર્મીઓ ફરજ બજાવશે

(ગાંધીનગર)કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન ભારત સરકારને કોરોના વેક્સિન પ્રાપ્ત થઈ છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા માટેની…

સોશિયલ ડિસ્ટન્સનાં પાલન સાથે 11 જાન્યુ.થી ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે શાળા ખુલશે

(ગાંધીનગર) ગુજરાત સરકારે ધોરણ 10 અને ધોરણ 12ના ક્લાસ 11 જાન્યુઆરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.…

રાજ્યમાં શાળા-કોલેજો ખોલવા અંગે શિક્ષણ મંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય

ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 10-12ની પરીક્ષાને લઇને મહત્વપૂર્ણ…

૧ એપ્રિલ-ર૦ર૦થી ૩૧ ડિસેમ્બર-ર૦ર૦ સુધીના સમય દરમ્યાન ઉપયોગમાં ન લેવાયેલી સ્કુલ બસોને નોનયુઝ તરીકે વાહનવેરા-વ્હીકલ ટેક્ષમાંથી મુક્તિ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોવિડ-19ની પરિસ્થિતીમાં બંધ રહેલી શૈક્ષણિક સંસ્થાઓ-સ્કૂલોને રાહત આપતો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો…

પસંદગીના વાહન નંબર મેળવવા નવી સીરીઝ માટે ઓનલાઇન ઓકશન કરાશે

પસંદગીના વાહન નંબર મેળવવા નવી સીરીઝ માટે ઓનલાઇન ઓકશન કરાશે ભુજ, સોમવારઃકચ્‍છ જિલ્‍લાની ભુજ અને ગાંધીધામ…

કોરોના કાળમાં નોન યુઝ રહેલી સ્કુલ બસોને વ્હીકલ ટેક્ષમાંથી મુક્તિ મળશે

ઉત્તરાયણમાં રહો સાવધાન..!! ધાબા પર 50 લોકો ભેગા થયા તો ખેર નહિ…

ગાંધીનગર…ગુજરાતીઓ દરેક તહેવારને ધામધુમથી ઉજવે છે, ત્યારે ગુજરાતીઓનો સૌથી મોટો તહેવાર ઉત્તરાયણ નજીક જ છે ત્યારે…

અન્નદાતા હવે ઉર્જાદાતા પણ બનશે..!! સીએમ રૂપાણી દ્વારા ‘કિસાન સૂર્યોદય યોજના’નો પ્રારંભ

ગાંધીનગરમુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉના ખાતે બીજા તબક્કામાં ગીર સોમનાથ જિલ્લાના ૧૦૯ ગામ માટે કિસાન સૂર્યોદય યોજનાનો…

‘મારી હત્યા ના કરો’… વૃક્ષછેદન અટકાવવા પર્યાવરણપ્રેમીઓની સંવેદનશીલ અપીલ

ગાંધીનગરગાંધીનગરને સ્માર્ટસીટી બનાવવા માટે સેક્ટર-22 સહિતના સેક્ટરોના આંતરિક રીંગરોડને ફોરલેન બનાવવાના છે. જેમાં સેક્ટર-22માં રીંગરોડને પહોળો…