વાપીમાં વર્ષોથી રક્તની ઘટ નિવારવા પુરીબેન પોપટ લાખા લાયન્સ બ્લડ બેન્ક જરૂરીયાત મંદ દર્દીઓને રક્ત પૂરું…
Category: રાજકારણ
પૂર્વ કેન્દ્રીય મંત્રી સત્યવ્રત મુખર્જીનું કલકત્તામાં 91 વર્ષની વયે નિધન, વાજપેયી સરકારમાં રહ્યા હતા મંત્રી
ભારતના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બંગાળના ભાજપના પૂર્વ અધ્યક્ષ, ભારતના ભૂતપૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ (ASG) સત્યબ્રત…
કોંગ્રેસના ધારાસભ્યોનો બદલાયો સૂર, અમીન ખાને કહ્યું- ભારતમાં દરેકની રક્ષા કરશે હિંદુઓ, સફિયા ઝુબેરે કહ્યું – અમે કૃષ્ણના વંશજ
રાજસ્થાન વિધાનસભામાં બુધવારે કોંગ્રેસના ધારાસભ્ય અમીન ખાનનું નિવેદન ચર્ચામાં છે. \તેમણે ‘હિંદુ રાષ્ટ્ર’ વિશે કહ્યું કે…
21મી સદીમાં ભારતની ઓળખ બનશે પ્લાન્ડ શહેરો, ઝડપથી થઈ રહ્યું છે શહેરીકરણ: વડાપ્રધાન મોદી
‘શહેરી આયોજન, વિકાસ અને સ્વચ્છતા’ વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારમાં પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું કે નવા…
નવી સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાતા પરિવારોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો.
નવી સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાતા પરિવારોનો સન્માન સમારોહ યોજાયો ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય સંગીતાબેન પાટીલના…
શિવરાજ સિંહ ચૌહાણ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર પોસ્ટ, ભાજપ નેતાએ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવી FIR
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ભાષામાં પોસ્ટ કરવાનો મામલો જોર…
મેંદરડાની માર્કેટિંગ યાર્ડ ખાતે બુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત એક વર્ગ યોજાશે
મેંદરડા શહેરના અલીધરા રોડ પર આવેલ એપીએમસી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટિંગ યાર્ડના સભાખંડ ખાતે આજરોજ…
આણંદ જિલ્લામાં રવિશંકર મહારાજ જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરાયુ
આણંદ જીલ્લાના બોરસદ ખાતે ધારાસભ્ય રમણભાઈ સોલંકીના જનસંપર્ક કાર્યાલય અને પૂજ્ય રવિશંકર મહારાજ જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન…
ચૂંટણી 2023: મેઘાલય અને નાગાલેન્ડના ચૂંટણી મેદાનમાં ઉતરશે PM મોદી, શિલોંગમાં કરશે રોડ શો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મેઘાલય અને નાગાલેન્ડના ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે. આ બંને રાજ્યોમાં 27 ફેબ્રુઆરીએ…
આજથી રાયપુરમાં કોંગ્રેસનું 85મું સંમેલન, CWCની ચૂંટણી અંગે લેવામાં આવી શકે છે નિર્ણય
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં આજથી ત્રણ દિવસીય કોંગ્રેસ સંમેલન શરૂ થઈ રહ્યું છે. પહેલા દિવસે પાર્ટીની સ્ટિયરિંગ…