
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની શૌર્યગાથા/
jhansi ki ran
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની (jhansi ki rani) શૌર્યગાથ
થી આપણે સહુ વાકેફ જ છીએ ત્યારે આજે તેમની પૂર્ણતિથિ પર હું થોડો પરિચય આપની સમક્ષ રજુ કરું છું.
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ (jhansi ki rani) વર્ષ 1857ના ભારતીય સ્વતંત્રતા સંગ્રામના નાયિકા હતા. તેમનો જન્મ કાશી વારાણસીમાં થયો હતો. અને મૃત્યુ ગ્વાલિયરમાં થયુ હતું. તેમના બાળપણનું નામ મનિકર્ણિકા હતુ. પણ પ્રેમથી બધા તેમને મનુ કહીને બોલાવતા હતા. તેમના પિતાનુ નમ મોરોપંત તાંબે હતુ અને તેઓ એક મહારાષ્ટ્રિયન બ્રાહ્મણ હતા.તેમની માતા ભાગીરથીબાઈ એક સુસંસ્કૃત, બુદ્ધિમાન અને ધાર્મિક મહિલા હતી. મનુ જ્યારે ચાર વર્ષ ની હતી ત્યારે તેમની માતાનું મૃત્યુ થયું. તેમનું પાલન પિતાએ કર્યું હતું. મનુને નાનપણમાં શાસ્ત્રોની શિક્ષાની સાથે શસ્ત્રોની શિક્ષા પણ મળી હતી.
તેમનો વિવાહ વર્ષ 1842 માં ઝાંસીના રાજા ગંગાધર રાવ નિવાલકરની સાથે થયા હતા, અને તે રીતે તેઓ ઝાંસીની રાણી(jhansi ki rani) બન્યાં હતા. તેઓ વિવાહ પછી તેમનું નામ લક્ષ્મીબાઈ (jhansi ki rani)રાખવામાં આવ્યું હતું. વર્ષ 1851 માં રાણી લક્ષ્મીબાઈએ એક પુત્ર ને જન્મ આપ્યો પણ ચાર મહીનાની ઉંમરમાં જ તેનું મૃત્યુ થયું હતું.વર્ષ 1853 માં રાજા ગંગાધર રાવનું સ્વાસ્થ્ય ખૂબ બગડ્યુ એટલે તેમને દત્તક પુત્ર લેવાની સલાહ આપવામાં આવી હતી. પુત્ર દત્તક લીધા પછી રાજા ગંગાધર રાવનું મૃત્યુ 21 નવેમ્બર 1853 માં થયું. દત્તક પુત્રનું નામ દામોદર રાવ રાખવામાં આવ્યું.
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની શૌર્યગાથા
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની શૌર્યગાથા/
jhansi ki ran
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ લોર્ડ ડેલહાઉસી ની રાજ્ય હડપવાની નીતિ – ખાલસા નીતિ પર ભારે પડ્યા
લોર્ડ ડેલહાઉસી ની રાજ્ય હડપવાની નીતિ – ખાલસા નીતિ- અનુસાર, અંગ્રેજોએ દામોદર રાવ – જે એ સમયે બાલક હતા.ઝાંસી રાજ્યનો ઉત્તરાધિકારી માન્ય ન કર્યો.જેને લઇને અનેક વિવાદો સર્જાયા હતા. તથા ઝાંસી રાજ્યને અંગ્રેજ રાજ્યમાં મેળવી દેવાનો નિશ્ચય કરી લીધો હતો. ત્યારે રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજ વકીલ જોહ્ન લૈંગ ની સલાહ લીધી અને અદાલતમાં મુકદમો દાખલ કર્યો હતો. મુકદમામાં ખૂબજ દલીલો થઇ પરંતુ આખરે તેને બિનલાયક ગણવામાં આવ્યો હતો.
અંગ્રેજી અધિકારીઓએ રાજ્યનો ખજાનો જપ્ત કરી લીધો હતો. અને તેમના પતિના ઋણને રાણીના સાલિયાણામાંથી કાપી લેવામાં આવ્યુ હતું.આ સાથે જ રાણીએ ઝાંસીના કિલ્લાને છોડી ને ઝાંસીના રાણી મહેલમાં રહેવા જવું પડ્યુ હતું.પણ રાણી લક્ષ્મીબાઈએ (jhansi ki rani)કોઇ પણ કિંમત પર ઝાંસી રાજ્યની રક્ષા કરવાનો નિશ્ચય કરી લિધો હતો.
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની શૌર્યગાથા
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ(jhansi ki rani) ઝાંસી રાજ્યની રાણી હતા. તે સન 1857ના ભારતીય સ્વતંત્રતા સંગ્રામની નાયિકા હતા. તેમનો જન્મ કાશી વારાણસીમાં થયો હતો. અને મૃત્યુ ગ્વાલિયરમાં થયુ હતું. તેમના બાળપણનું નામ મનિકર્ણિકા હતુ. પણ પ્રેમથી બધા તેમને મનુ કહીને બોલાવતા હતા. તેમના પિતાનુ નમ મોરોપંત તાંબે હતુ અને તેઓ એક મહારાષ્ટ્રિયન બ્રાહ્મણ હતા.તેમની માતા ભાગીરથીબાઈ એક સુસંસ્કૃત, બુદ્ધિમાન અને ધાર્મિક મહિલા હતી. મનુ જ્યારે ચાર વર્ષ ની હતી ત્યારે તેમની માતાનું મૃત્યુ થયું. તેમનું પાલન પિતાએ કર્યું હતું. મનુને નાનપણમાં શાસ્ત્રોની શિક્ષાની સાથે શસ્ત્રોની શિક્ષા પણ મળી હતી.
તેમનો વિવાહ સન ૧૮૪૨માં ઝાંસીના રાજા ગંગાધર રાવ નિવાલકરની સાથે થયા હતા, અને તે રીતે તેઓ ઝાંસીની રાણી(jhansi ki rani) બન્યાં હતા. તેઓ વિવાહ પછી તેમનું નામ લક્ષ્મીબાઈ (jhansi ki rani)રાખવામાં આવ્યું હતું. સન ૧૮૫૧ માં રાણી લક્ષ્મીબાઈએ એક પુત્ર ને જન્મ આપ્યો પણ ચાર મહીનાની ઉંમરમાં જ તેનું મૃત્યુ થયું હતું.સન ૧૮૫૩માં રાજા ગંગાધર રાવનું સ્વાસ્થ્ય ખૂબ બગડ્યુ એટલે તેમને દત્તક પુત્ર લેવાની સલાહ આપવામાં આવી હતી. પુત્ર દત્તક લીધા પછી રાજા ગંગાધર રાવનું મૃત્યુ ૨૧ નવેમ્બર ૧૮૫૩ માં થયું. દત્તક પુત્રનું નામ દામોદર રાવ રાખવામાં આવ્યું.
અંગ્રેજ સાથે રાજનીતિ
લોર્ડ ડેલહાઉસી ની રાજ્ય હડપવાની નીતિ – ખાલસા નીતિ- અનુસાર, અંગ્રેજોએ દામોદર રાવ – જે એ સમયે બાલક હતા.ઝાંસી રાજ્યનો ઉત્તરાધિકારી માન્ય ન કર્યો.જેને લઇને અનેક વિવાદો સર્જાયા હતા. તથા ઝાંસી રાજ્યને અંગ્રેજ રાજ્યમાં મેળવી દેવાનો નિશ્ચય કરી લીધો હતો. ત્યારે રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજ વકીલ જોહ્ન લૈંગ ની સલાહ લીધી અને અદાલતમાં મુકદમો દાખલ કર્યો હતો. મુકદમામાં ખૂબજ દલીલો થઇ પરંતુ આખરે તેને બિનલાયક ગણવામાં આવ્યો હતો.
અંગ્રેજી અધિકારીઓએ રાજ્યનો ખજાનો જપ્ત કરી લીધો હતો. અને તેમના પતિના ઋણને રાણીના સાલિયાણામાંથી કાપી લેવામાં આવ્યુ હતું.આ સાથે જ રાણીએ ઝાંસીના કિલ્લાને છોડી ને ઝાંસીના રાણી મહેલમાં રહેવા જવું પડ્યુ હતું.પણ રાણી લક્ષ્મીબાઈએ (jhansi ki rani)કોઇ પણ કિંમત પર ઝાંસી રાજ્યની રક્ષા કરવાનો નિશ્ચય કરી લિધો હતો.
ઝાંસી ની રાણી લક્ષ્મીબાઈનું (jhansi ki rani) ઝાંસી 1857ના વિપ્લવનું એક પ્રમુખ કેન્દ્ર બની ગયું હતુ, જ્યાં હિંસા ફાટી નીકળી હતી તેવું જોવા મળી રહ્યું હતું.રાણી લક્ષ્મીબાઈએ ઝાંસીની સુરક્ષાને સુદૃઢ કરવાનું શરૂ કરી દીધુ અને એક સ્વયંસેવક સેનાને સંગઠન કરવાનું પ્રારંભ કર્યુ હતું.આ સેનામાં મહિલાઓની ભરતી પણ કરવામાં આવી અને તેમને યુદ્ધ પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યુ હતું. તો સાધારણ જનતાએ પણ આ વિદ્રોહમાં સહકાર આપ્યો હતો.1857ના સપ્ટેમ્બર તથા ઓક્ટોબર મહિનામાં પડોસી રાજ્યો ઓરછા તથા દતિયાના રાજાઓએ ઝાંસી ઉપર આક્રમણ કર્યુ. રાણીએ સફળતા પૂર્વક તેમને હરાવ્યા.
1858 ના જાન્યુઆરી મહિનામાં અંગ્રેજ સેનાએ ઝાંસી તરફ આગળ વધવાનું ચાલું કર્યુ અને માર્ચ મહીનામાં શહેરને ઘેરી લીધુ. બે અઠવાડીયાની લડાઈ પછી અંગ્રેજ સેનાએ શહેર ઉપર કબ્જો કરી લીધો. પરંતુ રાણી, દામોદર રાવની સાથે અંગ્રેજોથી બચીને ભાગી જવામાં સફળ થઇ હતી.રાણી(jhansi ki rani) ઝાંસીથી ભાગીને કાલપી પહોંચી અને ત્યાં તાત્યા ટોપેને મળી.
તલવારે તેમના માથાને એક આંખ સાથે અલગ કરી દીધું અને રાણી શહીદ થઇ ગઇ. કહેવામાં આવે છે કે શરીર છોડતા પહેલા તેણે પોતાના સાથીઓને કહ્યું કે તેના શરીરને અંગ્રેજોનો હાથ પણ ન સ્પર્થવો જોઇએ. તેમના મૃતદેહને બાબા ગંગાદાસની શાળાના સાધુ, ઝાંસીના પઠાન સેના દ્વારા શાળામાં લાવવામાં આવ્યો અને ત્યાં તેમના અંતિમસંસ્કાર કરાયા હતા. રાણીના શૌર્યને જોઇને ખૂદ હ્યુરોઝે પણ લક્ષ્મીબાઇને (jhansi ki rani) વખાણ કર્યા છે.કેનિંગનો રિપોર્ટ અને અન્ય સૂત્રો અનુસાર કહેવાય છે કે રાણીને યુદ્ધ સમયે ગોળી લાગી હતી. જે બાદ તે વિશ્વસનીય સૈનિકો સાથે ગ્વાલિયર શહેરના હાલના રામબાગથી નૌગજા રોડ પર આગળ વધી સ્વર્ણ રેખા નદી તરફ આગળ વધી.
નદીના કિનારે રાણીનો ઘોડો અટવાઇ ગયો. રાણીએ બીજી વખત પ્રયાસ કર્યો, પરંતુ ઘોડો અટવાઇ રહ્યો હતો. ગોળી લાગવાના કારણે લોહી નીકળી રહ્યું હતું અને તે બેભાન થવા લાગી હતી.રાણીના શરીર છોડવાની તારીખ પર એક મત જોવા મળતો નથી.ક્યાંક આ તારીખ 17 જૂન કહેવાય છે, તો ક્યાંક 18 જૂન.રાણી લક્ષ્મીબાઇ(jhansi ki rani) બલિદાન દિવસ મનાવવાનો ઉલ્લેખ 18 જૂને વધુ મળે છે. પરંતુ સત્ય તો એ છે કે તેમના બલિદાનના કદે તારીખને હંમેશા માટે નાની બનાવી દીધી હતી.
