નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ સચીન વિસ્તારને ૮૧ કરોડના ત્રણ જેટલા વીજપુરવઠાના કામોની ભેટ આપી

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા આયોજિત સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના સચીન જીઆઇડીસી ખાતે રૂા.૧૯.૭૮ કરોડના…

કચ્છના લોકો પંજાબના લોકોની જેમ ક્રાંતિકારી છે: પંજાબ સીએમ ભગવંત માન

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે…

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા અમિત શાહ સહિત અનેક દિગ્ગજ નેતાઓ રાજ્યના પ્રવાસે

હાલ રાજ્યમાં આવનારી વિધાનસભાની ચૂંટણી ખૂબ નજીક આવી રહી છે. આ ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓએ પોતાની…

‘PM સાહેબ, મહેરબાની કરીને બિલ્કીસ બાનો અને અંકિતાના પરિવારને મળો’, નારી શક્તિ પર બોલ્યા ઓવૈસી

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ફરી એકવાર બિલ્કીસ બાનો અને અંકિતા હત્યા કેસ પર ભાજપ સરકારને ઘેરી…

કર્ણાટકના ચામરાજનગરથી 24મા દિવસે પદયાત્રા શરૂ, રાહુલ સતત સાધી રહ્યા છે સરકાર પર નિશાન 

કોંગ્રેસ દ્વારા છેલ્લા 23 દિવસથી ચાલી રહેલી ભારત જોડો યાત્રા હવે કર્ણાટક પહોંચી છે. આજે પદયાત્રાના…

શું કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે થશે ત્રિકોણીય મુકાબલો? ઝારખંડના આ નેતા પણ ઉતર્યા મેદાનમાં?

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે. આજે નામાંકનનો છેલ્લો દિવસ છે, ત્યારે આજે…

સિક્કિમના સીએમના રાજકીય સચિવ ધર્માંતરણમાં કરાવવામાં સામેલ? VHPએ લખ્યો અમિત શાહને પત્ર 

વિશ્વ હિંદુ પરિષદ (VHP)ના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગના રાજકીય સચિવ પર…

કોંગ્રેસ પ્રમુખ પદ માટે વિવાદ : G-23 જૂથ પણ મેદાનમાં ઉતરશે?

કોંગ્રેસ પ્રમુખ પદ માટે તાજેતરના વર્ષોમાં પ્રથમ વખત આટલો રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજસ્થાનના…

આજે PM અંબાજીમાં 7200 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે

વડાપ્રધાન અંબાજીમાં આજે વિવિધ શિલાન્યાસ કરશે.  અંબાજીમાં 7200 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત…

પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે બનાસકાંઠાના પ્રવાસે, કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આજે સવારે સુરત ખાતે ભવ્ય રોડ શૉ…