કાંડાગરા ખાતે દીક્ષા મહોત્સવ ભાવભેર સંપન્ન

મૂળ વડાલા (તા. મુન્દ્રા)ના તથા હાલ હૈદરાબાદ નિવાસી પ્રીતિબેન ગાલાએ સંસાર ત્યાગ કરી સંયમ માર્ગ અપનાવ્યો…

JAIN : જૈન સંપ્રદાયના પ.પૂ. સાધુ-સાધ્વી ભગવંતોને વિહાર દરમ્યાન પડતી તકલીફ નિવારવા સરકાશ્રીને રજુઆત કરતા શ્રી જીગર તારાચંદભાઈ છેડા.

તાજેતરમાં દક્ષિણ ગુજરાતના એક ગામ મધ્યે વિહાર કરતા JAIN જૈન સંપ્રદાયના ૫.પૂ.સાધ્વીજી મ.સા. ઉપર અસામાજિક તત્વો…

JAIN: કચ્છી જૈન સંતોએ ઇન્દોરમાં યાદગાર અને યસસ્વી ચાતુર્માસ સંપન્ન કરી પગપાળા કચ્છ આવવા વિહાર શરૂ કર્યું

વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા કચ્છી જૈન JAIN સંતોએ ઇન્દોરમાં યાદગાર અને યશસ્વી ચાતુર્માસ સંપન્ન કરી, કચ્છમાં આવવા…

ભાવીકોને આખો દિવસ દર્શન વંદન તથા ઉવ્વસગ્ગહરં જાપનો લાભ મળશે

મૂળ મેરાઉ (તા.માંડવી) કચ્છના પૂજ્ય ઉદયરત્નસાગર મ.સા.ની પાવન નિશ્રામાં મુલુંડમાં સોમવારે લબ્ધીકળશ માંડવીના માતૃશ્રી સુશીલાબેન કેશવલાલ…

કચ્છી જૈન (jain) સંતોનો અમદાવાદમાં વાજતે ગાજતે ચાતુર્માસ પ્રવેશ

ધર્મ એ હૃદય અને મનને પરિવર્તિત કરીને આ જીવને શિવ બનાવે છે. પૂ. તારાચંદજી મ. સા.કચ્છી…

વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા અને કચ્છી જૈન JAIN સંતોનો ઇન્દોરમાં વાજતે- ગાજતે ચાતુર્માસ મંગલ પ્રવેશ થયો

વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા અને કચ્છી જૈન JAIN સંતોનો રવિવારે ઇન્દોરમાં વાજતે- ગાજતે ચાતુર્માસ મંગલ પ્રવેશ…

JAIN: કચ્છી જૈન સંતો મધ્યપ્રદેશના ઇન્દોરમાં ચાતુર્માસ મંગલ પ્રવેશ કરશે.

JAIN : 25 મી જુનને રવિવારના રોજ કચ્છી જૈન સંતો મધ્યપ્રદેશના ઇન્દોરમાં ચાતુર્માસ મંગલ પ્રવેશ કરશે.…