પ્રધાનમંત્રીએ શ્રી જગદીપ ધનખરને સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રીએ શ્રી જગદીપ ધનખરને સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી

શ્રી જગદીપ ધનખર
શ્રી ધનખર

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ  સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું કે શ્રી ધનખરજીને ભારતના ઉપરાષ્ટ્રપતિ સહિત વિવિધ પદો પર દેશની સેવા કરવાની ઘણી તકો મળી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“ ભારતના ઉપરાષ્ટ્રપતિ સહિત વિવિધ પદો પર દેશની સેવા કરવાની ઘણી તકો મળી છે. તેમના સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ.

ભારતના ઉપરાષ્ટ્રપતિ સહિત અનેક ભૂમિકાઓમાં દેશની સેવા કરવાની તક મળી છે. હું તેમના સારા સ્વાસ્થ્યની કામના કરું છું.”

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *