કેન્દ્રએ જમ્મુ-કાશ્મીરમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવ્યું, કેન્દ્રશાસિત પ્રદેશમાં નવી સરકારની રચનાનો માર્ગ મોકળો કર્યો

કેન્દ્રએ જમ્મુ-કાશ્મીરમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવ્યું, કેન્દ્રશાસિત પ્રદેશમાં નવી સરકારની રચનાનો માર્ગ મોકળો કર્યો

રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવામાં આવ્યું છે, જેનાથી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં નવી સરકારની રચનાનો માર્ગ મોકળો થયો છે. કેન્દ્ર સરકારે આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરમાં નવી સરકાર બનાવવાનો દાવો કર્યો છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પાર્ટીના ગઠબંધનને બહુમતી મળી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *