PankajUdhas : ગઝલ ગાયક પંકજ ઉધાસનું નિધન:લાંબી માંદગી બાદ 72 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, ચાહકોને આંચકો

PankajUdhas : પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું આજે 72 વર્ષની વયે નિધન થયું છે. તેમની પુત્રી નાયબે તેમના નિધનની માહિતી સોશિયલ મીડિયા પર આપી છે. ગઝલ ગાયક છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. મીડિયા અહેવાલો અનુસાર, તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સોમવારે 26 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. પંકજ ઉધાસને પ્રખ્યાત ગઝલ ‘ચિઠ્ઠી આયી હૈ’થી ખૂબ ઓળખ મળી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *