
મલ્હારે ફેસબૂક પર પોસ્ટ કરી આપી જાણકારી
2018ના ઇન્ટરવ્યૂને લઇ મલ્હાર ઠાકરને ધમકી મળી .
ઇન્ટરવ્યૂ દરમિયાન થયેલી વાતચીતમાં મલ્હારની જીભ લપસી હતી હતી. જેને લઈને ધમકીઓ મળી રહી છે
મલ્હારે લોકોને વિનંતી કરી કે ઇન્ટરવ્યૂની કમેન્ટને બીજા અર્થમાં ન લો.
હું અમદાવાદને અન્ય લોકોની જેમ જ પ્રેમ કરુ છું. આ સાથે જ તેણે વધુમાં લખ્યું કે,
અમદાવાદને અમદાવાદ કે કર્ણાવતી કહીએ, ભાવના એ જ રહેશે.