
Surat : સુરતમાં સામૂહિક આપઘાત
Surat: સુરતમાં સામૂહિક આપઘાત:પતિ, પત્ની અને બાળકે ઝેરી દવા પીધી; અઠવાડિયા પહેલાં જ સાઉદીની યાત્રા કરીને આવ્યા હતા
Surat : સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં હરિપુરા સૌય શેરીમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. પતિ, પત્ની અને બાળકે ઝેરી દવા પીધી છે. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. સામૂહિક આપઘાત પાછળનું કારણ અકબંધ છે.
Surat : 36 વર્ષના પિતા, 32 વર્ષની માતા અને 13 વર્ષના બાળકનું મોત થયું છે. મૃતક પરિવાર એક અઠવાડિયા પહેલાં જ સાઉદીની યાત્રા કરીને પરત આવ્યા હતા.