લાખો લોકોના રોજગાર પર અસર થશે: NCP ચીફ શરદ પવાર

આજે પ્રધાનમંત્રી મોદી સુરતમાં ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે, પહેલા મુંબઈના બાંદ્રા કુર્લા કોમલેક્ષમાં હીરા વેપાર થતો હતો, હવે તેને ગુજરાત લઈ ગયા છે, જેના કારણે લાખો લોકોના રોજગાર પર અસર થશે: NCP ચીફ શરદ પવાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *