જીવન નો સાચો માર્ગ ધર્મ અને ભક્તિ છે

ભુજ. જ્યારે જ્યારે કોઈ પણ જીવાત્માનું મન આ દંભી સમાજ માંથી ઉઠી જાય છે ત્યારે તે…

ગોબર અને કાષ્ટ દ્વારા હોલિકા પ્રતિક રૂપ હોલિકા દહન કરીએ

હોલિકા દહન તારીખ ૨૮/૦૩/૨૦૨૧ રવિવારવસંતોત્સવ તારીખ ૨૯/૦૩/૨૦૨૧ સોમવાર સર્વે વાચક મિત્રોને જય શ્રી કૃષ્ણ, ભારતનો સૌથી…

આજથી હોળાષ્ટક શરૂ, 28 માર્ચ સુધી દરેક શુભ કાર્ય પ્રતિબંધ

21 માર્ચથી એટલે આજથી હોળાષ્ટક શરૂ થઇ રહ્યા છે. હોલાષ્ટકમાં આઠ દિવસથી શરૂ થતાં તમામ શુભ…

ટૂંકા વસ્ત્રો પહેનાર દર્શનાર્થનીઓને શામળાજી વિષ્ણુ મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો

શામળાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ ટૂંકા વસ્ત્રો પહેરનાર દર્શનથી વંચીત ન રહે તે…

અમરનાથ યાત્રાની તારીખ જાહેર : 28 જૂનથી 22 ઓગસ્ટ સુધી થશે થશે અમરનાથ ની પવિત્ર યાત્રા….

બાબા અમરનાથ ના ભક્તો માટે સારા સમાચાર છે. શ્રી અમરનાથ જી શ્રાઈન બોર્ડે યાત્રાની તારીખોની જાહેરાત…

જૂનાગઢ ગીરનાર રોપ વે 6 માર્ચથી 11 માર્ચ તારીખ સુધી બંધ રહેશે, શિવરાત્રિ સમયે પ્રવાસીઓ ઉમટવાની શક્યતાના પગલે નિર્ણય

મહાશિવરાત્રીએ જૂનાગઢમાં યોજાતા મેળામાં ચાલુ વર્ષે કોરોનાને લઇ લોકોના પ્રવેશ પર પ્રતિબંઘ મુકવામાં આવેલ છે. જયારે…

જૂનાગઢમાં આ વર્ષે મહાશિવરાત્રિનો મેળો નહીં યોજવાનો નિર્ણય, ફક્ત સાધુ સંતો પૂજા-અચર્ના અને સ્નાની પરંપરા જાળવશે, લોકો હાજર રહી શકશે નહીં

મહાશિવરાત્રિના પર્વ પર દર વર્ષે જૂનાગઢના ભવનાથમાં યોજાતો મેળો આ વર્ષે રદ કરવામા આવ્યો છે. ભજન,…

સોમનાથ: નવનિર્મિત વૉક-વેની દીવાલો પર વેદ-પુરાણોના આધારે કંડારાયા ચિત્રો

સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રધ્ધાળુઓ માટે દોઢ કીલોમીટર લાંબો સમુદ્ર પથ બનાવવામા આવ્યો છે. સોમનાથ મહાદેવ સમુદ્ર…

રામ જન્મભુમિ નિર્માણ સમર્પણ નિધી માટે મહેસાણા ખાતે બાઇક રેલીનું આયોજન

રામ જન્મભુમિ નિર્માણ સમર્પણ નિધી માટે મહેસાણા ખાતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં રામજી…

કન્યાદાનના નાણાં લગ્નના માંડવેથી રામ મંદિર માટે આપતી સુરતની નવોઢા…

કન્યાદાનના નાણાં રામ મંદિર માટે આપતી સુરતની નવોઢાકન્યાદાનમાં મળેલા દોઢ લાખ રૂપિયા મંદિર નિર્માણ માટે કાર્ય…